Gujarati News

Gujarati News

News of Saturday, 4th April 2020

કોટડાસાંગાણીઃ ગરીબ પરિવારોને ર૦૦ મણ ઘઉંની સહાય

કોટડાસાંગાણી તા. ૪ : અમરેલી જીલ્લાના સારીંગપુર ગામના રહેવાસી આહીર દાતા ભીખાભાઇ બરાલીયાએ ગરીબ મજુર લોકોને મદદ કરવા માટે પોતાની વાડીમાં થયેલ બસો મણ ઘઉં આપી બસો ગરીબ મજુર પરીવારની મદદ કરી છ.ે

કોરોના માહામારી સામે સમગ્ર દેશ એકજુટ છ.ે અને સાધન સંપન્ન લોકો આર્થીક સહયોગ આપી કોરના સામેની જંગમાં સરકાર હાથ મજબુત બનાવી રહી છે. ત્યારે સાંગીપુરના રહેવાસી હાલ રાજકોટ આહીર દાતાર ભીખાભાઇ બરાલીયાઅ ગરીબ મજુર લોકોને ઘઉં આપી આર્થિક સહાય કરી છે તેમજ તેમના દિકરાઓ સામાજીક કાર્યો અને સેવાકીય સંસ્થાઓ સાથે જોડાયેલ છે.

(11:32 am IST)