Gujarati News

Gujarati News

News of Thursday, 4th February 2021

જામનગર જિલ્લાના ગ્રામ્યમાં કોરોનાનો નવો 1 કેસ નોંધાયો : વધુ 2 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા

જામનગર : જામનગર જિલ્લાના ગ્રામ્યમાં આજે કોરોનાનો નવો એક કેસ નોંધાયો છે જયારે છેલ્લા 24 કલાકમાં વધુ 2 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે, હાલમાં મૃત્યુઆંક 14 છે, અત્યાર સુધીમાં કુલ 1,69,753 સેમ્પલ લેવાયા છે

(12:48 am IST)