Gujarati News

Gujarati News

News of Thursday, 4th February 2021

જામનગર શહેરમાં કોરોનાના નવા 3 પોઝિટિવ કેસ નોંધાયા : આજે એકપણ દર્દીને ડિસ્ચાર્જ કરાયા નથી

જામનગર : જામનગર શહેરમાં  આજે કોરોનાના નવા 3 પોઝિટિવ કેસ નોંધાયા છે, જયારે છેલ્લા 24 કલાકમાં એકપણ દર્દીને ડિસ્ચાર્જ કરાયા નથી , હાલમાં મૃત્યુઆંક 21  છે, અત્યાર સુધીમાં કુલ 2,11,858 સેમ્પલ લેવાયા છે

(9:26 am IST)