Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd December 2019

અરબ સાગરમાં લો પ્રેસર : પીપાવાવ પોર્ટ અને જાફરાબાદ બંદરે એક નંબરનું સિગ્નલ લગાવાયું

જિલ્લાની 700 બોટો દરિયામાં : તા,7મી સુધી માછીમારોને દરિયો નહીં ખેડવા સૂચના

અમરેલી : અરબ સાગરમાં ઉદભવેલ લો પ્રેશરને કારણે પીપાવાવ પોર્ટ અને જાફરાબાદ બંદર પર એક નંબર નું સિગ્નલ લગાવાયું છે અને તારીખ 3 થી લઈ 7 સુધી માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના અપાઈ છે હાલ અમરેલી  જિલ્લા ની કુલ 700 જેટલી બોટો દરિયામાં છે

  ચાર તારીખ બાદ વરસાદ ની આગાહી પણ મોસમ વિભાગ દ્વારા અપાઈ છે

 

(6:31 pm IST)