Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd November 2021

જૂનાગઢ જિલ્લામાં કોરોનાના નવા 3 કેસ નોંધાયા : કેશોદ, માળીયા અને વંથલીમાં 1-1 પોઝીટીવ કેસ નોંધાયા : વધુ ત્રણ દર્દીને ડિસ્ચાર્જ કરાયા

જૂનાગઢ જિલ્લામાં કોરોનાનો કહેર ઘટ્યો છે છેલ્લા કેટલાક દિવસોથી નવા કેસમાં ઘટાડો થઇ રહ્યો છે, ત્યારે આજે જિલ્લામાં નવા 3 પોઝીટીવ કેસ નોંધાયા છે આજે કેશોદ, માળીયા અને વંથલીમાં 1-1 પોઝીટીવ કેસ નોંધાયા જયારે છેલ્લા 24 કલાકમાં 3 દર્દીને ડિસ્ચાર્જ કરાયા છે

(8:28 pm IST)