Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd November 2021

જામનગર જિલ્લાના ગ્રામ્યમાં કોરોનાનો નવો એક કેસ નોંધાયો : વધુ એકપણ દર્દીને ડિસ્ચાર્જ કરાયા નથી

જામનગર : જામનગર જિલ્લાના ગ્રામ્યમાં કોરોનાનો નવો એક કેસ નોંધાયો છે, જયારે છેલ્લા 24 કલાકમાં વધુ એકપણ દર્દીને ડિસ્ચાર્જ કરાયા નથી, અત્યાર સુધીમાં કુલ 4.05.581 સેમ્પલ લેવાયા

(7:00 pm IST)