Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd November 2021

દ્વારકાધીશજીના પરમ ભક્ત પરિવાર દ્વારા શ્રીજી ને અંદાજે 10 ગ્રામનુ તીલક અર્પણ

દ્વારકા ::  ધનતેરસના પવિત્ર દિવસે શ્રી દ્વારકાધીશજીના પરમ ભક્ત પરિવાર દ્વારા શ્રીજી ને અંદાજે 10 ગ્રામનુ

તીલક અર્પણ કરવામાં આવ્યુ હતું.(તસવીર : દિપેશ સામાણી -દ્ધારકા)

(1:34 pm IST)