Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd November 2021

દ્વારકાધીશ મંદિર ના કર્મચારી પરિવાર દ્વારા શ્રીજી ને અંદાજે 300 ગ્રામ સોનાનો હીરા જડિત હાર અર્પણ

દ્વારકા ::કાલે ધનતેરસના પવિત્ર દિવસે શ્રી દ્વારકાધીશ મંદિર ના કર્મચારી પરિવાર દ્વારા શ્રીજી ને અંદાજે 300 ગ્રામ સોનાનો હીરા જડિત હાર અર્પણ કરવામાં આવ્યો હતો. (તસવીર : દિપેશ સામાણી - દ્ધારકા )

(10:56 am IST)