Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd November 2021

પોરબંદરમાં તહેવારો સમયે બીએસએનએલના ધાંધિયા

પોરબંદર, તા. ૩ :. દિવાળી તહેવારો દરમિયાન બીએસએનએલ લેન્‍ડલાઈન તથા મોબાઈલ નેટવર્કમાં ધાંધિયા શરૂ થતા વેપારીઓ-ગ્રાહકો પરેશાન છે. શહેરમા કેટલીક ટેલીફોન લાઈનો વર્ષોથી બંધ છે. જેનુ રિપેરીંગ થતું નથી.
ટેલીફોન ફોલ્‍ટની ફરીયાદ આવતા લાઈનમાં કોઈ પાર્ટસ બદલાવવાનો હોય તો નવા પાર્ટસને બદલે જૂના રીપેર કરાતા પાર્ટસ બેસાડી દેતા હોય થોડા સમય પછી પૂર્વવત સ્‍થિતિ થાય છે.



 

(10:21 am IST)