Gujarati News

Gujarati News

News of Saturday, 3rd November 2018

ગીરગઢડાના ધોકડવા ગામે વીજ કરન્ટ લાગતા વીજકર્મીનું મોત

વીજપોલ પર રીપેરીંગ વેળાએ અચાનક વીજળી ચાલુ થઈ જતા વીજકરંટ લાગતા મોત

ગીરગઢડાના ધોકડવા ગામે વીજ કરન્ટ લાગતા વીજકર્મીનું મોત થયું હતુ. વીજપોલ પર રીપેરીંગ દરમ્યાન અચાનક વીજળી ચાલુ થઈ જતા વિજપોલ પર જ વીજકર્મીનું મોત નીપજ્યું હતુ. ગિરગઢડાના ધોકડવામાં મૃત્યુ પામેલા યુવાનના પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કર્યો હતો. પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો કે યુવાનને મારી નાખવામાં આવ્યો છે.

(9:17 pm IST)