Gujarati News

Gujarati News

News of Thursday, 3rd October 2019

જામનગરમાં પરીક્ષાની તૈયારીની ચિંતામાં યુવતિનો આપઘાત

જામનગર,તા.૩ : સ્વામીનારાયણનગરમાં રહેતા કોશીકભાઈ ગીરધરભાઈ દવે, ઉ.વ.૪૭, એ સીટી  બી- ડિવીઝન પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે, તા.૨-૧૦-૧૯ ના આ કામે મરણ જનાર યોગીતા બા  જાડેજા, ઉ.વ.૧૯, રે. સ્વામીનારાયણ નગર, જામનગરવાળા પોતાને આવતીકાલની પરીક્ષાની તૈયારી થઈ શકેલ ન હોય તેના ટેન્શનના કારણે પોતે પોતાના હાથે પંખા માં ડ્રેસની ચુની વડે ગળાફાંસો ખાઈ મરણ ગયેલ છે

(11:30 am IST)