Gujarati News

Gujarati News

News of Saturday, 3rd August 2019

સોમનાથ દાદાને બિલ્વદલનો શ્રૃંગાર

પ્રભાસ પાટણઃ સોમનાથ મહાદેવને શ્રાવણનાં પ્રથમ દિવસે સાંજના શ્રૃંગારમાં બિલ્વદલ શૃંગાર કરવામાં આવેલ જે મનમોહક શ્રૃંગારના દર્શન કરીને ભકતો ધન્યા થયા હતા. ભકતો દ્વારા ૮ જેટલી ધ્વજા પુજા કરવામાં આવેલ  તે પ્રસંગની તસ્વીર. (તસ્વીર દેવાભાઇ રાઠોડ પ્રભાસ પાટણ)

(11:59 am IST)