Gujarati News

Gujarati News

News of Friday, 3rd July 2020

જામનગરમાં કોરોનાથી વધુ એકનું મોત : જી,જી, હોસ્પિટલમાં દાખલ કરાયેલ વૃદ્ધાનું મૃત્યુ : અન્ય બીમારીથી મોત થયાનો મનપાનો દાવો

  જામનગરની જી.જી. કોવિડ હોસ્પિટલમાં દાખલ કરાયેલા કોરોના એક વૃદ્ધ મહિલા દર્દીનું આજે મૃત્યુ થયું છે, જોકે અન્ય બીમારી થી મૃત્યુ થયા નો જામનગર મહાનગરપાલિકાએ દાવો કર્યો છે આ વૃદ્ધાના મોત સાથે જામનગર શહેરમાં મૃત્યુ પામેલા કોરોના દર્દી ની સંખ્યા પાંચ થઈ છે જયારે જિલ્લાનો કુલ મૃત્યુઆંક સાત થયો છે

 

(9:28 pm IST)