Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd June 2020

પોરબંદરમાં કોષ્ટગાર્ડના વધુ ૮ જવાનો કોરોના પોઝિટિવઃ ગઇકાલે પણ ૮ જવાનો પોઝિટિવ મળેલ બે દિવસમાં કોષ્ટગાર્ડના ૧૬ જવાનો કોરોનાના સકંજામાઃ જામનગર મીલ્ટ્રી હોસ્પીટલમાં ખસેડાયાઃ ૪૭ નેગેટીવ

પોરબંદરઃ અહીંના કોષ્ટગાર્ડ જવાનોમાંકોરોના વકર્યો ગઇકાલે ૮ જવાનો પોઝિટિવ આવ્યા બાદ આજે પણ કોષ્ટગાર્ડના વધુ ૮ જવાનોને કોરોના થયાનો રીપોર્ટ આવતા બે દિવસમાં ૧૬ જવાનોને કોરોના વળગી ગયો છે. આજના તમામ પોઝિટિવ જવાનોને જામનગર મિલ્ટ્રી હોસ્પીટલમાં ખસેડાયા છે. નોંધનિય છ ેકે આજે ૪૭ સેમ્પલો નેગેટીવ જાહેર થયેલ હતા.

(6:24 pm IST)