Gujarati News

Gujarati News

News of Monday, 3rd May 2021

8મેથી વિશ્વ પ્રસિદ્ધિ સોમનાથ મંદીર સાનિધ્યમાં મોરારીબાપુની રામકથા

કોરોનાની ગાઇડલાઇનનો કારણે રામકથામાં શ્રોતાઓ નહીં હોય : મંદિરના 11માં પ્રાણ પ્રતિષ્ઠા દિનનો સમન્વય : વર્ષો બાદ સોમનાથમાં મોરારીબાપુની રામકથાનો પ્રસંગ

રાજકોટ : આગમી 8મેથી વિશ્વ પ્રસિદ્ધિ સોમનાથ મંદીર સાનિધ્યમાં મોરારીબાપુની રામકથાનો પ્રારંભ થનાર છે જોકે કોરોનાની ગાઇડલાઇનનો કારણે રામકથામાં શ્રોતાઓ નહીં હોય, મંદિરના 11માં પ્રાણ પ્રતિષ્ઠા દિનનો સમન્વય સાથે વર્ષો બાદ સોમનાથમાં મોરારીબાપુની રામકથાનો પ્રસંગ આવ્યો છે

(9:00 pm IST)