Gujarati News

Gujarati News

News of Monday, 3rd May 2021

જામનગર શહેરમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો : વધુ 3 દર્દીઓના મોત :નવા 393 પોઝિટિવ કેસ : વધુ 305 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા

જામનગર : જામનગર શહેરમાં આજે કોરોના વિસ્ફોટ થયો છે, આજે વધુ 3 દર્દીઓનો કોરોનાએ જીવ લીધો છે , કોરોનાના નવા 393 પોઝિટિવ કેસ નોંધાયા છે, જયારે છેલ્લા 24 કલાકમાં વધુ 305 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે  અત્યાર સુધીમાં કુલ 3,37,504 સેમ્પલ લેવાયા

(8:11 pm IST)