Gujarati News

Gujarati News

News of Friday, 3rd May 2019

ભાવનગર સહજ યોગ ધ્યાન કેન્દ્રમાં સાધુ સંતોની પધરામણી

ભાવનગરઃ ખાતે ચાલતા સહજ ધ્યાન યોગ સાધના કેન્દ્રમાં સહજ સિધ્ધ યોગીની શૈલજાનંદગિરિ, આંતરરાષ્ટ્રીય મહામંત્રીશ્રી પંચદશનામ જુના અખાડા, શ્રીમહંત દુધેશ્વર મઠ ગાઝીયાબાદ, આંતરરાષ્ટ્રીય પ્રવકતા શ્રી પંચદશનામ જુના અખાડા શ્રીમહંત મોહનભારતીજી, મહંત બાબા નાગા ડેરા ભગના હરિયાણા, શ્રીમહંત મહેશપુરીજી મહારાજ, બાબા નાગા ડેરા ભગના હરિયાણા, મહંત રણધરગિરિજી મહારાજ, આંતરરાષ્ટ્રીય સ્થાપનાધિપતિ ભૈરવ જુના અખાડા હરિદ્વારા, શ્રીમહંત કમલભારતીજી મહારાજ, મહંત નાગા ડેરા ભગના હરિયાણાની પધરામણી થઇ હતી જેના સાનિધ્યમાં પ્રવચન સત્સંગ રાખવામાં આવેલ.

(11:36 am IST)