Gujarati News

Gujarati News

News of Friday, 3rd April 2020

માળીયાહાટીનામાં મહાસતીજીની ભકિત કરવા અપીલ

માળીયાહાટીનામાં જૈન ઉપાશ્રય ખાતે ઘણા લાંબા સમયથી બે મહાસતીજી બિરાજે છે.કોરોના ભયંકર વાયરસથી બચવા મને. પૂજ્ય નીરાળીજી મહાસતીજી અને વાંદિતાજી મહાસતીજી એ ઘરે રહીને ભજન કરવાનો સંદેશ આપ્યો છે. તેમજ બે બાળકો જીતેન્દ્ર મહેશભાઇ આહુજા અને રા દિનેશભાઇ ઝાંખરિયાએ કોરોનાથી બચવા માટે અને વિશ્વ શાંતિ માટે અઠાયની ઉગ્ર તપસ્યા કરે છે ૮ દિવસ સુધી આખો દિવસ પાણી ઉપર જ રહે છે. આ બંને યુવાનો ઉપર બંને મહસતીજીએ આશિર્વાદ વરસાવ્યા હતા કોરોના વાયરસને નાબુદ કરવા માટે માળીયામાં જૈન ઉપાશ્રય ખાતે નિરાલી જી.મહાસતીજી અને વંદિતાજી મહાસતીજી ઉગ્ર તપસ્યા કરે છે જૈન પરિવારને પણ ભજન કરાવે છ ે તે પ્રસંગની તસ્વીર (તસ્વીરઃ મહેશ કાનાબાર)

(9:38 am IST)