Gujarati News

Gujarati News

News of Friday, 3rd April 2020

સોમનાથ ટ્રસ્ટ દ્વારા લોકડાઉનમાં ભૂખ્યાજનોના જઠરાગ્નિ ઠારવાનો સેવાયજ્ઞ

પ્રભાસપાટણ તા. ૩ : સુપ્રસિદ્ધ સોમનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટ અધ્યક્ષ તથા ટ્રસ્ટી સચિવ પ્રવિણભાઇ લહેરી તથા જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાના માર્ગદર્શન હેઠળ સોમનાથ ટ્રસ્ટ ખાતે રસોઇ બનાવી ટ્રસ્ટના વાહનમાં સોમનાથ મંદિર આસપાસ ગરીબ ઝૂપડપટ્ટી વિસતાર સોમનાથ ટ્રેન-બસ વ્યવહાર બંધ થતાં ફસાયેલા યાત્રિકો સહિત ઠેર-ઠેર બપોરે-સાંજ વાહનમાં ભોજન વાસણો ભરી સ્થળ ઉપર સોમનાથ ટ્રસ્ટ તથા ભોજનાલય સ્ટાફ જઇ જરૂરતમંદ દરેકને ભોજનપ્રસાદી કરાવી અનોખો સેવાયજ્ઞ ચલાવી રહ્યા છે. તે પ્રસંગની તસ્વીર

(9:37 am IST)