Gujarati News

Gujarati News

News of Saturday, 3rd March 2018

વેરાવળના દલિત યુવકની બૌધ્ધ ધર્મની વિધીથી દફનવિધી

 વેરાવળ : તાલુકાના આંબલિયાળા ગામના દલિત યુવક ભરતભાઇ ઉકાભાઇ ગોહીલને કેરોસીન છાંટીને આગ ચાંપી દેતા તેનું મોત નીપજયા બાદ તેમની અંતિમવિધી આંબલિયાળા ગામમાં કરવામાં આવી હતી. અને બૌધ્ધ ધર્મની વિધીથી દફનવિધી કરવામાં આવી હતી. અને મોટી સંખ્યામાં દલિત સમાજના આગેવાનો કાર્યકરો, ગ્રામજનો જોડાયા હતા જે તસ્વીરમાં નજરે પડે છે. (તસ્વીર : દિપક કકક્કડ -વેરાવળ) (પ-૪૪)

(5:04 pm IST)