Gujarati News

Gujarati News

News of Saturday, 3rd March 2018

પોરબંદરમાં મથુરાદાસ ગૃપ્તાની પ્રતિમાનું અનાવરણ

પોરબંદર ખાદી ભવનના સ્થાપક અને આઝાદીના લડવૈયા સ્વ. મથુરાદાસ ગૃપ્તાની પ્રતિમાનું અનાવરણ સંતશ્રી રમેશભાઇ ઓઝાના હસ્તે કરવામાં આવ્યું તે તસવીર.

(1:07 pm IST)