Gujarati News

Gujarati News

News of Monday, 2nd December 2019

દામનગરમાં સ્વ. બી.ડી.પટેલ સ્મૃતિ દ્વારનું ખાતમુહુર્ત

શહેરમાં દક્ષિણ દિશામાં સાવરકુંડલા- રંદ્યોળા સ્ટેટ હાઈવે ઉપર આવેલ ગારિયાધાર ચોકડી ખાતે દામનગર શહેરના નામાંકિત સંસ્થાઓ સાથે જોડાયેલા રહી સેવા કરનાર સ્વ.બી.ડી.પટેલ સુપુત્રો યોગેશભાઈ નારોલા રાજેશભાઈ નારોલા તથા પ્રકાશભાઈ નારોલા દ્વારા શહેરમા સ્મૃતિ દ્વારનું ખાત મુર્હૂત કરવામાં આવેલ શહેરની દક્ષિણ દિશામાં બનતા આ સ્મૃતિ દ્વાર દ્વારા દામનગર શહેરની રોનકમાં એક ઓર પીછું ઉમેરાશે. શહેરની તમામ સંસ્થાના તથા રાજકીય અગ્રણીઓએ હાજરી આપી પ્રસનતા વ્યકત કરેલ તે પ્રસંગની તસ્વીર.(તસ્વીરઃવિમલ ઠાકર)

(12:03 pm IST)