Gujarati News

Gujarati News

News of Monday, 2nd November 2020

રાદડીયાએ સરદાર જયંતી નિમિત્ત પુષ્પાંજલિ કરી

ધોરાજી : લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતી મહોત્સવ નિમિત્ત્।ે જામકંડોરણા ખાતે રાજયના કેબિનેટ મંત્રી જયેશભાઇ રાદડીયા સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને  ફૂલહાર કરી સરદાર વલ્લભભાઈ પટેલ જન્મ જયંતિ મહોત્સવ અને રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરી હતી આ પ્રસંગે સરદાર વલ્લભભાઈ પટેલના જીવન ઉપર યુવાનોએ પણ આગળ વધવા મંત્રીએ જણાવ્યું હતું.

(11:40 am IST)