Gujarati News

Gujarati News

News of Monday, 2nd November 2020

જામનગરમાં સરદાર વલ્લભભાઇ પટેલને પુષ્પાંજલી અર્પણ

 જામનગર :  જામનગરમાં રણજીત નગર પટેલ સમાજ પાસે આવેલ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને  જામનગર મહાનગપાલિકા અને ભાજપ પરિવાર દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે લેઉવા પટેલ સમાજના અગ્રણીઓ પણ જોડાયા હતા. ( અહેવાલ : મુકુંદ બદિયાણી, તસવીરોઃ કિંજલ કારસરીયા જામનગર)

(11:38 am IST)