Gujarati News

Gujarati News

News of Monday, 2nd September 2019

વિંછીયામાં પર્યુષણ પર્વની ઉજવણી

 વિંછીયાઃ અહીં વિંછીયામાં પર્યુષણપર્વની તપ-જપ અને આસ્થા સાથે ઉજવણી થઇ રહી છે. પ્રભુ મહાવીર સ્વામી જન્મ વાંચન બાદ ઘોડિયા-પારણાની ઉછામણી થઇ હતી. જેનો લાભ જયંતિલાલ લક્ષ્મીચંદ બગડિયા-(મામા) પરિવારે લીધો હતો. ઘોડિયા પારણાની શોભાયાત્રા વિંછીયાના રાજમાર્ગો પર ફરી હતી. જેમાં ત્રિશલા નંદન વીર કી જય બોલો મહાવીર કી ના નાદ ગુંજી ઉઠયા હતા. (તસ્વીરઃ પિન્ટુભાઇ શાહ-વિંછીયા)

(12:14 pm IST)