Gujarati News

Gujarati News

News of Monday, 2nd August 2021

જેતપુરના દિનેશ ભુવા ની ગુજરાત ના નાથ સાથે ગુપસુપ

(નિતીન વસાણી) નવાગઢ ૧: જેતપુર પંથક ના તાકતવર રાજકીય આગેવાનને માકૅટીંગ યાર્ડના ચેરમેન  શિક્ષણ જગતમા ઉચેરી નામના ધરાવતા દિનેસ ભુવાએ તાજેતર મા જેતપુર આવેલ ગુજરાતના નાથ વિજયભાઈ રૂપાણી સાથે પરામર્શ કર્યુ હતુ આ અંગે અનેકો અટકળો ચચૉઈ રહી છે ત્યારે જેતપુર પંથક માટે કાયમ ચિંતીત દિનેસભાઈ ભુવા એ સંભવીત વિશ્વ વિખ્યાત સાડી ઉધોગના હબ સમા જેતપુર પંથકની ખુબીૅને ૅખામીૅઓ ઞુજરાત ના નાથ ને વર્ણવી હશે તેવુ પણ રાજકીય પંડીતો અંદાજ લગાવી રહયા છે.

(1:19 pm IST)