Gujarati News

Gujarati News

News of Monday, 2nd August 2021

સંવેદના દિવસ સેવાસેતુ

 જામનગર :  જામનગર મહાનગરપાલિકા દ્વારા સંવેદના દિન- સેવા સેતુ કાર્યક્રમ અંતર્ગત સેવસેતુ કાર્યક્રમના ઉદ્ધાટન પ્રસંગે  ગુજરાત મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, મેયર બીનાબેન કોઠારી, ડે. મેયર તપન પરમાર, સ્ટેન્ડિંગ ચેરમેન મનીષ કટારીયા, શહેર ભાજપ અધ્યક્ષ ડો.વિમલ કગથરા, ડે. કમિશનર વસ્તાણી, જામનગર જિલ્લા ભાજપના પ્રભારી અભેસિંહ ચૌહાણ શાસક પક્ષના નેતા કુસુમબેન પંડ્યા, દંડક કેટનભાઈ ગોસરાણી સહિતના અગ્રણીઓ અને કોર્પોરેટરો ઉપસ્થિત રહ્યા હતા. આ સેવસેતુ અંતર્ગત જુદા-જુદા ૫૭ યોજનાઓનો એક જ સ્થળેથી લોકો માટે ખુલ્લી મુકાઈ હતી. જેનો જામનગર શહેરની પ્રજાએ બહોળી સંખ્યામાં લાભ લીધો હતો. (તસવીરોઃ કિંજલ કારસરીયા, જામનગર)

(1:14 pm IST)