Gujarati News

Gujarati News

News of Monday, 2nd August 2021

વાંકાનેર નજીક વડસર તળાવમાં સૌંદર્ય વાતાવરણ

વાંકાનેર : વાંકાનેરથી જડેશ્વર જતા રોડ ઉપર વડસર તળાવમાં અત્યારે પાણી ભરાય જતા એકદમ સૌંદર્ય વાતાવરણ અહીંયા લાગે છે તેમજ અહીંયા માઉન્ટ આબુ જેવી ગોળાય છે , કુદરતી મસ્ત વાતાવરણ લાગે છે હજી થોડા વરસાદ બાદ વડસર તળાવ આખું ભરાય જશે પછી અહીં જડેશ્વર મહાદેવ મંદિરે જતા લોકો અહીં સૌંદર્ય વાતાવરણમાં થોડીવાર રોકાઈ છે અને ફૉટા પાડે છે. 

(12:03 pm IST)