Gujarati News

Gujarati News

News of Sunday, 2nd August 2020

જૂનાગઢ જિલ્લામાં કોરોનાના નવા 42 કેસ પોઝીટીવ : વધુ 3 લોકોના મોત

જૂનાગઢ શહેરમાં 32 કેસ અને તાલુકામાં 7 કેસ : કેશોદ,માંગરોળ અને વિસાવદરમાં એક એક કેસ

જૂનાગઢ જિલ્લામાં કોરોનાના નવા 42 કેસ પોઝીટીવ નોંધાયા છે જયારે  વધુ 3 લોકોના મોત થયા છે જોકે મૃતકોને કોરોના સાથે અન્ય બીમારી પણ હતી આજે નોંધાયેલ 42 કેસમાં  જૂનાગઢ શહેરમાં 32 કેસ અને  તાલુકામાં 7 કેસ તેમજ  કેશોદ,માંગરોળ અને વિસાવદરમાં એક એક કેસ નોંધાયો છે

(9:08 pm IST)