Gujarati News

Gujarati News

News of Saturday, 2nd July 2022

જૂનાગઢમાં અનરાધાર મેઘ મહેર : જોષીપર અંડરબ્રિજમાં પાંચથી છ ફૂટ પાણી ભરાયા :આવન જાવન માટે રસ્તો બંધ

વાહનો ચાલકો, રાહદારીઓ, સ્થાનિકોએ તંત્રની પ્રિ મોન્સુન કામગીરી પર સવાલ ઉઠાવ્યા હ

જૂનાગઢમાં ચારથી પાંચ ઈંચ વરસાદમાં અનેક સ્થળે પાણી ભરાવવાની સમસ્યા યથાવત છે. દર વર્ષની માફક આ વર્ષે પણ જોષીપર અંડરબ્રિજમાં પાંચથી છ ફૂટ પાણી ભરાઈ ગયા. જેના કારણે આવન જાવન કરવા માટેનો રસ્તો બંધ થયો. વાહનો ચાલકો, રાહદારીઓ, સ્થાનિકોએ તંત્રની પ્રિ મોન્સુન કામગીરી પર સવાલ ઉઠાવ્યા હતા

(10:39 pm IST)