Gujarati News

Gujarati News

News of Friday, 2nd July 2021

જામનગર શહેરમાં કોરોનાનો કહેર ઘટ્યો : નવા 1 પોઝીટીવ કેસ નોંધાયા :વધુ 3 ર્દીઓને ડિસ્ચાર્જ કરાયા

જામનગર : જામનગર શહેરમાં કોરોનાનો કહેર ઘટ્યો છે આજે કોરોનાના નવા 1 પોઝિટિવ કેસ નોંધાયા છે, જયારે છેલ્લા 24 કલાકમાં વધુ 3 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે  અત્યાર સુધીમાં કુલ 4.27.525 સેમ્પલ લેવાયા છે

(6:59 pm IST)