Gujarati News

Gujarati News

News of Friday, 2nd July 2021

કોડીનારના માલાશ્રમમાં વૃક્ષારોપણ

કોડીનાર :  ગીર સોમનાથ જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના કિશાન મોરચા દ્વારા કોડીનાર તાલુકાના માલશ્રમ ગામે આધ્યાત્મિક વૃક્ષા રોપણ કાર્યક્રમ કરવામાં આવ્યો જેમા કિશાન મોરચા ની જીલ્લા પ્રમુખ ધીરૂભાઈ ખોખર, મહામંત્રી પ્રતાપ ભાઈ,ભરતભાઈ, કોડીનાર તાલુકા પંચાયત ના પ્રમુખ પ્રતાપ ભાઈ, જીલ્લા પંચાયત ઉપ પ્રમુખ દિલીપભાઈ, ન્યાય સમિતિના ચેરમેન અમુભાઈ, કોડીનાર તાલુકા ભાજપના પ્રમુખ ભગુભાઈ, જીલ્લા કિશાન મોરચા ના કારોબારી સભ્ય પ્રવિણભાઈ બારડ, કનુભાઈ, કોડીનાર શહેરના કિશાન મોરચા ના પ્રમુખ અમરસિંહ ભાઈ, અનિલસિંહ ઝાલા, જયેશ બારડ, ઋષિરાજસિંહ રાઠોડ તેમજ કાર્યક્રર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા. વૃક્ષારોપણ કાર્યક્રમની તસ્વીર.

(11:52 am IST)