Gujarati News

Gujarati News

News of Thursday, 2nd July 2020

વેરાવળ-જામજોધપુર-લાલપુરમાં ઝાપટાઃ સૌરાષ્ટ્ર-કચ્છમાં ધુપ-છાંવ

રાજકોટ તા. ર : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં સર્વત્ર ધુપ-છાંવનો માહોલ યથાવત છે.

આવા વાતાવરણ વચ્ચે સૌરાષ્ટ્રના ૩ તાલુકા વેરાવળ, જામજોધપુર અને લાલપુરમાં હળવા-ભારે ઝાપટા વરસ્યા  છે.

જામનગર

જામનગરઃ આજનુ હવામાન ૩૭ મહત્તમ ર૬.પ લઘુત્તમ ૮૪ ટકા વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૬.ર પ્રતિ કલાક પવનની ગતિ રહી  હતી.

(12:46 pm IST)