Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd June 2020

ગોંડલ-ઉપલેટામાં તા. ૬ સુધી પુરવઠા નિગમ દ્વારા ઘઉંની ખરીદી બંધ : જીલ્લાના તમામ ગોડાઉનોમાં વાવાઝોડા-વરસાદ અંગે પગલા લેવાયા

જીલ્લા પુરવઠા અધીકારી શ્રી પુજા બાવડાએ ''અકિલા''ને જણાવ્યું હતું કે સરકારની સૂચના મુજબ સંભવિત વાવાઝાડા- વરસાદ સંદર્ભે તા. ૬ સુધી ગોંડલ -ઉપલેટામાં પુરવઠા નિગમ દ્વારા ઘઉંની ખરીદી બંધ કરી દેવાઇ છે : જીલ્લાના તમામ ગોડાઉનોમાં પડેલ માલને વાવાઝોડા-વરસાદથી નુકશાન ન થાય તે માટે તકેદારીના તમામ પગલા લેવાયા છે : જુન મહિનામાં બીપીએલ-અંત્યોદય કાર્ડ હોલ્ડરોને અનાજ વિતરણનો રાઉન્ડ આવશે...

(3:47 pm IST)