Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd May 2018

આટકોટમાં ભોજલરામની રથયાત્રા

આટકોટ ભોજલરામ બાપાની મૂર્તિની રથયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું અહિંના યુવાનો દ્વારા રથયાત્રામાં જોડાયેલા દરેક ભકતો માટે સરબત આપવામાં આવ્યું હતું અને દરેક ભકતોએ દર્શનનો લાભ લીધો હતો પ્રસાદનો લાભ લીધો હતો. તસવીરોમાં આટકોટનાં યુવાનો દ્વારા સરબત વિતરણ કરતાં નજરે પડે છે જયારે બીજી તસવીરમાં બાપાની મૂર્તિ નજરે પડે છે. (તસવીરોઃ કરશનભાઈ બામટા આટકોટ)

(11:51 am IST)