Gujarati News

Gujarati News

News of Thursday, 2nd April 2020

ભાવનગર : 13 દર્દીનો કોરોના રીપોર્ટ નેગેટીવ આવ્યો : વધુ 3 શંકાસ્પદ દર્દીને દાખલ કરાયા

ભાવનગરની સર ટી.હોસ્પિટલમાં ગઈકાલે દાખલ કરવામાં આવેલ 6 શંકાસ્પદ તેમજ આજે દાખલ કરવામાં આવેલ વધુ 6 દર્દી મળી કુલ 13 દર્દીઓના કોરોના અંગેનો રીપોર્ટ નેગેટીવ આવ્યો છે.દરમિયાન શે બપોર બાદ ભાવનગરની મહિલા,સિહોર અને ગઢડાના ગ્રામ્ય વિસ્તારના પુરુષ દર્દી મળી વધુ 3 દર્દીનો રીપોર્ટ બાકી હોવાનું તંત્ર દ્વારા જણાવાયું છે.

આ ઉપરાંત જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તૈયાર કરવામાં આવેલ સરકારી સેન્ટરમાં 56 વ્યક્તિઓને કવોરંટાઇન કરવામાં આવ્યા છે.

(10:05 pm IST)