Gujarati News

Gujarati News

News of Thursday, 2nd April 2020

જુનાગઢ પંચેશ્વર વિસ્તારમાં રાશનની વસ્તુ વિતરણ વ્યવસ્થા નિહાળતા ડીઆઇજીપીશ્રી પવાર

જુનાગઢ કોરોનાના પગલે રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા અંતર્ગત રેશનકાર્ડ ધારકોને એપ્રિલ ર૦ર૦માં મફતમાં રાશન આપવાની યોજના બનાવામાં આવી છે ત્યારે રાશન વિતરણ કેન્દ્ર પર અવ્યવસ્થા ન સર્જાય અને રેશનકાર્ડ ધારકો શાંતિ અને સંયમ પૂર્વક આ યોજનાનો લાભ લે તે માટે જુનાગઢ રેન્જના ડીઆઇજી શ્રી મનિન્દરપતાપસિંહ પવારએ પંચેશ્વર વિસ્તારની રાશનની વસ્તુના વિતરણ સમયે આવી પહોંચ્યા હતા ઉપરોકત તસ્વીરમાં વ્યવસ્થા નિહાળતા શ્રી પવાર નજરે પડે છે.(અહેવાલ : વિનુ જોષીઃ તસ્વીર મુકેશ વાઘેલા-જુનાગઢ)(

(1:13 pm IST)