Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd March 2021

વસ્ત્રાપુર ખાતે રપ લાખ રામમંદિર નિધિમાં અર્પણ

જુનાગઢ : વસ્ત્રાપુર ખાતે પીર પરાઇ ફાઉન્ડેશન દ્વારા શ્રી રામમંદિર નિર્માણ હેતુ સમર્પણ નિધિ કાર્યક્રમમાં ભારતી આશ્રમના ઋષિ ભારતી બાપુ ઉપસ્થિત રહયા હતા. તેમજ પીર પરાઇ ફાઉન્ડેશનના શરદભાઇ અગ્રવાલ દ્વારા વિહિપના ગુજરાત પ્રાંત મહામંત્રી અશોકભાઇ રાવલ વિહિપ સંગઠન મંત્રી રાજેશભાઇ પટેલ તેમજ શ્રી રામ જન્મભુમિ મંદિર નિર્માણ સમર્પણ સંયોજક ચંદ્રેશ પટેલને સમર્પણનો રપ લાખનો ચેક અર્પણ કર્યા હતા.

(1:11 pm IST)