Gujarati News

Gujarati News

News of Thursday, 2nd February 2023

રાણાવાવના સરકારી ગોડાઉનમાંથી બારોબાર અનાજ વેંચવાના કૌભાંડમાં 12 આરોપીઓ સામે પોલીસ ફરિયાદ નોંધાયા બાદ પુરવઠા વિભાગ દ્વારા 6 હજાર પાનાના પુરાવાઓ પોલીસને સોંપાયા

( પરેશ પારેખ દ્વારા ) પોરબંદર : રાણાવાવના સરકારી ગોડાઉનમાંથી બારોબાર અનાજ વેચવાના કૌભાંડમાં પુરવઠા વિભાગના નાયબ મેનેજર ઉષા ભોંય,ઇન્ચાર્જ ગોડાઉન મેનેજર અશ્વિન ભોંય, સહીત 12 આરોપીઓ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી ત્યારબાદ પુરવઠા વિભાગ ધ્વરા 6 હજાર પાનામાં કૌભાડના પુરાવા પોલીસને સોંપ્યા છે

પુરવઠા વિભાગ દ્વારા અનાજના ડીએસડી કોન્ટ્રાકટર અને પીએસ લોજિસ્ટિક પરિવહન એજન્સીને કારણ દર્શક નોટિસો ફટકારી હહે

(9:00 pm IST)