Gujarati News

Gujarati News

News of Thursday, 2nd February 2023

જામજોધપુરમાં ગુરુવંદના મહોત્સવમાં સતપુરણ ધામ આશ્રમના પૂ.જેન્તીરામ બાપાની ઉપસ્થિતી

  જામજોધપુરઃ  જામજોધપુર શહેરમાં અક્ષર ધામસ્થ સદગુરુ શાસ્ત્રી સ્વામી પૂ.ભગવતચરણ દાસજીની પુણ્ય સ્મૂતિમાં ગુરુવંદના મહોત્સવ ચાલી રહ્યો છે જેમાં સત પુરણ ધામ આશ્રમ ઘુનડાના પૂ.જેન્તીરામ બાપાની ઉપસ્થિતિ રહી હતી ,મંદિરના શાસ્ત્રી પૂ.રાધારમણ સ્વામી અને કોઠારી પૂ.જગતપ્રસાદ દાસજી દ્વારા પૂ.જેન્તીરામ બાપાનું સ્વાગત ,સન્માન કરાયું હતું ,તેમજઙ્ગ પૂ.બાપાના પુત્ર હિતેષભાઈ શિલું ઉપસ્થિત રહ્યા હતા,પૂ.જેન્તીરામ બાપાએ વકતા પ.પૂ.નિત્યસ્વરૃપ દાસજી સ્વામીનું સાલ ઓઢાડી સન્માન કર્યું હતું. તે પ્રસંગની તસ્વીર નજરે પડે છે. (તસ્વીર-અહેવાલ : દર્શનન મકવાણા-જામજોધપુર)

(12:29 pm IST)