Gujarati News

Gujarati News

News of Tuesday, 1st October 2019

કાલાવડમાં વિઠ્ઠલભાઇ રાદડિયાની બીજી માસીક પૂણ્યતિથી નિમિતે મહારકતદાન

કાલાવડ ખાતે લેઉવા પટેલ સમાજ ભવનના નિર્માણ અને પૂર્વ સાંસદ વિઠ્ઠલભાઇ રાદડીયાની દ્વિતીય માસીક પુણ્યતિથિ નિમિતે મહારકતદાન યોજાઇ ગયો છે. જેમાં અન્ન અને નાગરિક પુરવઠા કેબીનેટ મંત્રી જયેશભાઇ રાદડીયા, કૃષિમંત્રી આર.સી.ફળદુ તથા જીલ્લા પંચાયત પ્રમુખ નયનાબેન પ્રવિણભાઇ માધાણી, મુકતાબેન ફળદુ, ભરતભાઇ એન. ઠેસીયા તેમજ ટ્રસ્ટી ધીરૂભાઇ એસ.વસોયા, મનસુખભાઇ સાવલીયા, હિતેષભાઇ અકબરી, હિતેષભાઇ સાંગાણી, આગેવાનો જે.ટી.પટેલ, નાનજીભાઇ ચોવટીયા, કશ્યપભાઇ વૈષ્ણવ, જમનભાઇ તારપરા, વલ્લભભાઇ સાંગાણી, ગાંડુભાઇ ડાંગરીયા, વલ્લભભાઇ વાગડીયા, વિઠ્ઠલભાઇ સખીયા, રાજુભાઇ મારવીયા, ઉપસ્થિત રહ્યા હતા.

(12:06 pm IST)