Gujarati News

Gujarati News

News of Saturday, 1st September 2018

લંડનમાં કથા શ્રવણ કરતા પૂ.જેન્તીરામ બાપુ

 જામજોધપુર લંડન મુકામે કથાકાર પૂ.શ્યામ ઠાકરના વ્યાસાસને યોજાયેલ શ્રીમદ ભાગવત સપ્તાહ પ્રસંગે હાલાર પંથકના ધુનેશ્વર આશ્રમના શ્રી જેન્તીરામ બાપુએ ઉપસ્થિત કથા શ્રવણ કરી સતસંગ સભામાં ભાવવાહી પ્રવચન કરેલ તે પ્રસંગની તસ્વીર (તસ્વીરઃ અશોક ઠકકર)(૧૧.૫)

(12:21 pm IST)