Gujarati News

Gujarati News

News of Sunday, 1st August 2021

જામનગર શહેરમાં કોરોનાનો નવો એક પોઝીટીવ કેસ નોંધાયો છે : વધુ એકપણ દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા નથી

જામનગર : જામનગર શહેરમાં કોરોનાનો કહેર ઘટ્યો છે આજે કોરોનાના નવા એકણ પોઝીટીવ કેસ નોંધાયો છે જયારે છેલ્લા 24 કલાકમાં વધુ એકપણ દર્દીને ડિસ્ચાર્જ કરાયા નથી ,અત્યાર સુધીમાં કુલ 4.68.163 સેમ્પલ લેવાયાછે

(6:53 pm IST)