Gujarati News

Gujarati News

News of Thursday, 1st July 2021

અમરેલી જિલ્લા કોંગ્રેસના અગ્રણીઓએ પદ પ્રતિષ્ઠા માટે નહીં પરંતુ પ્રજા માટે લડવું જોઈએ

(ઇકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા,તા.૧ : અમરેલી જિલ્લા ના કૉંગ્રેસ અગ્રણી ઓ એ પદ કે પ્રતિષ્ઠા  માટે નહીં પરંતુ પ્રજા હિત માટે લડત કરવી  જોઈએ  તે સૌ ની નૈતિક ફરજ કહેવાય

અમરેલી જિલ્લા કોંંગ્રેસ સમિતિ ના બુધ્ધિશાળી આગેવાનો જાણી જોઈને પોતાના પદ પ્રતિષ્ઠા માટે   કોંંગ્રેસમાં આંતરિક વિવાદ ઉભાકરી  કોંંગ્રેસને ખતમ કરવા ઉભા થયા છે તેવું જોવા અને જાણવા મળેલ છે  અત્યારે આંતરિક લડાઈ કરવા ની કોય જરૂર નથી પરંતુ  આવનારી ચૂંટણી ઓને ધ્યાને રાખી કૉંગ્રેસ પક્ષ ચાલતા આંતરિક વિવાદ નો અંત લાવી  કોંંગ્રેસનું સંગઠન માળખું મજબૂત બનાવી એક પ્લેટફોમ પર  આવી  જનતાના હિતાર્થ ભાજપ સરકાર માં દરેક  વસ્તુ ઓ  જેવી કે પેટ્રોલ ડીઝલ ગેસ ખાદ્યય તેલ માં બેફામ  બે કાબુ ભાવ વધારો  જીકી દીધો છે તેની માટે જોરદાર લડત કરવા ની જરૂર છે આપણે જનતા હિત માટે લડશું તો આવનારી ચૂંટણી ઓ માં  જનતા  કોંંગ્રેસને મત આપશે  આંતરિક લડાઈ કરવા થી  કોંંગ્રેસ ખત્મ થઈ જશે તેવું કૉંગ્રેસ અગ્રણી ઓ જાણવા છતાં શુકામ વિવાદ ઉભો કરેછે કારણ વગર નો અને પદ પ્રતિષ્ઠા માટેનો નહીં પણ  લડત કરી હોય  તો પ્રજા ના હિતાર્થ  કરો જ્યાં તમને મતો મળશે આંતરિક લડાઈ કરવા થી પક્ષને નુકશાન થશે  અને પ્રજા હિત ની લડાઈ કરવા માં  કોંંગ્રેસ પક્ષ ને ફાયદો થશે તો શુ કરાઈ   પ્રજા હિત ની લડત કરવી જોઈએ કે પછી અંદરો અંદરનો વિવાદ વધારે કરવો  જઈએ ? તે દરેક  કોંંગ્રેસી ઓ એ આત્મ મંથન કરવો જોઈએ. તમામ  કોંંગ્રેસી એક થઈ એક પ્લેટ ફોમ પર આવી જનતા ના સુખ દુઃખના કર્યો માં જનતા ની પડખે ઉભા રહીએ તો સો ટકા જનતા માટે સારો પપ્રતિસાદ મળે તેમા કોઇ શંકાને સ્થાન નથી.

(12:47 pm IST)