Gujarati News

Gujarati News

News of Wednesday, 1st July 2020

સોમનાથ પંથકમાં મેઘમહેર

પ્રભાસ પાટણઃ સોમનાથ ગ્રામ્ય વિસ્તારમાં મગફળીની વાવણી બાદ વરસાદ વરસેલ ન હતો જેથી ખેડુતો ચિંતામાં હતા અને ખેતરોમાં મગફળી સૂકાઇ રહેલ હતી ત્યારે મેઘમહેર થતા મગફળીનાં ખેતરો પાણીથી ભરાય ગયા હતા અને પાકનું ચિત્ર બદલાયેલ છે તેમજ ખેડૂતોમાં ખુશી જોવા મળેલ હતી. તસ્વીરમાં ખેતરોમાં પાણી ભરાયેલા જોવા મળે છે. (તસ્વીરઃ દેવાભાઇ રાઠોડ પ્રભાસ પાટણ)

(11:42 am IST)