Gujarati News

Gujarati News

News of Wednesday, 1st July 2020

મોરબીમાં પછાત વર્ગના શિષ્યવૃતિ પ્રશ્ને રજુઆત

મોરબીઃએબીવીપી મોરબી દ્વારા જીલ્લા કલેકટરને આવેદન પાઠવી જણાવ્યું છે કે રાજયની તમામ કોલેજ યુનિવર્સિટીના અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થીઓને શિષ્યવૃત્ત્િ।થી વંચિત છે અને ટેબ્લેટ પણ ઘણા કોલેજ અને યુનિવર્સિટીની બેદરકારી ને લીધે પહોંચ્યા નથી જેથી આ વિષયને ગંભીરતાથી લઈને વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય કરવામાં આવે અને વિદ્યાર્થીઓને ન્યાય મળે તેવી કાર્યવાહી કરવાની માંગ કરી છે. આવેદનપત્ર આપ્યુ તે તસ્વીર.

(11:29 am IST)