Gujarati News

Gujarati News

News of Wednesday, 1st July 2020

ભાવનગરમાં કોરોનાની સારવાર લઈ રહેલા ૬૭ વર્ષના વ્યક્તિનું મોત : જો કે અન્ય બીમારી હોવાથી કોરોનામા મૃત્યુ નહિ ગણાય : આજે વધુ એક પોઝિટિવ કેસ

ભાવનગર :::ભાવનગરમાં કોરોનાની  સારવાર લઈ રહેલા ૬૭ વર્ષના વ્યક્તિ ઈશાભાઈ અહમદભાઈ મગરેબનુ મોત  થયું છે.જો કે અન્ય બીમારી હોવાથી કોરોનામા મૃત્યુ નહિ ગણાય તેમ તંત્ર દ્વારા જણાવાયુ છે.

ભાવનગરમાં આજે વધુ એક કોરોના પોઝિટિવ કેસ નોંધાયો છે તળાજામાં રહેતા ૬૦ વર્ષના નારણભાઈ જેસાભાઇ બાલાસરાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ સાથે કુલ કેસ ૨૫૮ થયા છે.

 

(11:17 am IST)