Gujarati News

Gujarati News

News of Wednesday, 1st April 2020

જેતલસરની શાળામાં શ્રીમજીવીઓને આશ્રય

જેતલસર :   સોરઠ પંથકના મેંદરડા વિસ્તારમાં રહેતા અને મજૂરી સાથે સંકળાયેલા ૩૫-૪૦ મજૂરો વતન જવા પગપાળા નીકળ્યા હતા. પણ પોલીસે તેઓને જેતલસરની કન્યાશાળા ખાતે આશ્રય  આપેલ. તમામ મજૂરી, રાશન પાણીની તકલીફથી જિલ્લો, દાહોદ તાલુકો-સિંગવડ પંથકના વતન તરફ ચાલ્યા હોવાનું જણાવ્યું હતું. ગામમાં કાર્યરત કામધેનુ ગૌ સેવા સમિતિના સભ્યોએ જહેમત ઉઠાવી મજૂરોને ભોજન માટે ફૂડ પેકેટની વ્યવસ્થા કરી આપી હતી.  તે તસ્વીર. (તસ્વીર : કુલદીપ જે.જોશી, જેતલસર)

(11:49 am IST)