Gujarati News

Gujarati News

News of Thursday, 1st February 2018

રાણાવાવ નગર પાલીકાની ચુંટણી માટે કાંધલ જાડેજાની આગેવાનીમાં એનસીપીના ર૮ ઉમેદવારોએ ફોર્મ ભર્યાઃ ભ્રષ્ટાચાર નાબુદી માટે શપથ

પોરબંદરઃ જીલ્લાની રાણાવાવ પાલીકાની તા.૧૭ મીએ યોજાનારી ચુંટણી માટે આજે એનસીપીના ધારાસભ્ય કાંધલ જાડેજાની આગેવાનીમાં એનસીપીના ર૮ ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા.

એક સાથે ર૮ ઉમેદવારોએ ઉમેદવારીપત્રો રજુ કર્યા બાદ નિષ્ઠાથી કામ કરવાના અને ભ્રષ્ટાચાર મુકત શાસન માટે શપથ લીધા હતા.

(6:35 pm IST)