Gujarati News

Gujarati News

News of Friday, 1st January 2021

ભાણવડ ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિરે ર૧૦૦ દિપમાલાનો નજારો

ભાણવડની સુપ્રસિદ્ધ ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિર ખાતે માગશર સુદ પુનમે આદ્રા નક્ષત્ર નિમિતે શિવ પૂજનનું અનેરૂ મહત્વ હોઇ સંધ્યા આરતી અને શિવ અભિષેક સાથે ર૧૦૦ દિપમાળાથી મંદિરને શણગારવામાં આવેલ જેનો અદ્ભૂત નજારો કેમેરામાં કંડારી લેવામાં આવ્યો હતો. (તસ્વી-અહેવાલ : ડી.કે. પરમાર-ભાણવડ)

(11:40 am IST)